લોકલાડીલા સાંસદ રામભાઈ મોકરીયા પરિવાર તરફથી રાજકોટ ખાતે પૂ. રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને ચાલતી ભાગવત સપ્તાહમાં ગઈકાલે (તા.૧૮/૦૧/૨૦૨૪) જગદીશ ત્રિવેદીનું વ્યાસપીઠ પરથી દિવ્યસન્માન કરવામાં આવ્યું હતું.
જેમાં મોકરીયા પરિવાર તરફથી જગદીશ ત્રિવેદીને ૧,૫૦,૦૦૦/- ની ભેટ આપવામાં આવી હતી , જેમાં એમણે ૫૦,૦૦૦/- ઉમેરી ૧ લાખ પંચનાથ મહાદેવ હોસ્પિટલને અને ૧ લાખ જૂવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશનને દાન કર્યા હતા. આ પ્રસંગે સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર અને લેખક સાંઈરામ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
No comments:
Post a Comment